Monday 10 May 2021

૪) જાલંધર શક્તિપીઠ

શક્તિપીઠ નામ       જાલંધર શક્તિપીઠ - સહુથી વધુ માન્યતા પ્રાપ્તિ અનુસાર

                     બીજી માન્યતાઓ અનુસાર, સ્તન પીઠ કે જ્ઞાન પીઠ પણ કહેવાય છે.

સ્થળ                 જાલંધર, પંજાબ

                     બીજી માન્યતાઓ અનુસાર –

                     કાંગડા ખીણ, હિમાચલ પ્રદેશ જ્યાં કાંગરા ત્રિકોણ શક્તિ પીઠની ત્રણ જાગ્રત દેવીઓ

                     ચિંતાપુરર્ણી, જ્વાળામુખી, વિંધ્યેશ્વરી બિરાજમાન છે.

મંદિર નું નામ       દેવી તળાવ મંદિર, લગભગ ૨૦૦૦ વર્ષ જુનું છે.

                    ડાબું (વામ) સ્તન સદાય કપડાથી ઢાંકેલું રખાય છે અને ધાતુના બનેલા મુખના જ       

                     ભક્તો ને દર્શન થાય છે. મુખ્ય મંદિરમાં ત્રણ મૂર્તિઓ છે. માં ભગવતીની સાથે માં    

    લક્ષ્મી અને માં સરસ્વતી બિરાજમાન છે.

    શિવપુરાણ અનુસાર જાલંધર નામના રાક્ષશનો ભગવાન શિવે અહીં વધ કર્યો હતો.    

    અહીં વસિષ્ઠ, વ્યાસ, મનુ, જમદગ્નિ, પરશુરામ વિગેરે મહર્ષિઓએ શક્તિની ઉપાસના    

    કરી હતી

મહત્વ               રોગોથી મુક્તિ, જ્ઞાન પ્રાપ્તિ, અને સંપત્તિ મેળવવા

ક્ષેત્ર પાલક/ભૈરવઃ   ભીષણ

દેવી નું નામ         ત્રિપુરમાલિની

સતી નું નામ         ત્રિપુરમાલિની

અંગ કે આભૂષણ     ડાબું સ્તન                                 સંસ્કૃત નામ     वामतः वक्षःस्थलम्

શ્લોકઃ

या देवी सर्व भूतेषु विष्णु मायेथि सब्दिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

या देवी सर्व भूतेषु चेतनेयाभि धीयते नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

या देवी सर्व भूतेषु निद्रा रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

या देवी सर्व भूतेषु क्षुधा रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

 

 

No comments:

Post a Comment