Wednesday 1 April 2020

એકાદશી નું ધાર્મિક મહત્વ:

એકાદશી નું ધાર્મિક મહત્વ:

ભારતનાં ઋષિમુનિઓએ ભારતીય સંસ્કૃતિને ઊંચી લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેઓએ પાપ-પુણ્યનો, સ્વર્ગ-નર્ક આદિનો વિચાર પ્રદર્શિત કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ, તપ, વ્રત, ઉપવાસ કરવા સુચન કર્યુ છે.

હિન્દુ ધર્મમાં એકાદશીની તિથિનું ધાર્મિક દ્રષ્ટિએ અનોખુ મહત્વ માનવામાં આવે છે. આ તિથિ ભગવાન વિષ્ણુજીને સમર્પિત હોય છે. આથી જ હિન્દુ ધર્મમાં એકાદશી એટલે અગિયારસ તિથિનું વ્રત રાખવામાં આવે છે આ વ્રતનું માહાત્મય ખુબજ મોટું છે.

વિક્રમ સંવત મુજબ એક વર્ષમાં બાર મહિના(માસ) હોય છે. જેમાં એક માસમાં બે પક્ષ હોય છે. જેમાં એક શુકલ 

પક્ષ(સુદ) અને બીજો કૃષ્ણ પક્ષ (વદ) કહેવાય છે. બન્ને પક્ષમાં આવતી અગિયારમી તિથિને અગિયારસ 

અથવા એકાદશી કહેવાય છે. 

No comments:

Post a Comment